ડૉ. નિમિત ઓઝા ( Dr Nimit Oza Books ) એ ગુજરાતી સાહિત્યના એવાં લેખક છે જેમણે આધુનિકતાને ભાવનાત્મકતા સાથે જોડીને, વાચકના હ્રદયને સ્પર્શતી નવલકથાઓ આપી છે. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે, પણ તેમની કલમ જીવનના દર્દ, સંબંધો, સમાજ અને આધ્યાત્મિકતાને ખૂબ જ સરળ અને અસરકારક રીતે વ્યક્ત કરે છે.