વિધાર્થીઓની સમજણ માટે ગધખંડોનું શિક્ષણ, ધાર્મિક, મનોવિજ્ઞાન, તત્વચિંતન, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક, પર્યાવરણ વગેરે જેવા પેટા વિષયો આધારિત વર્ગીકરણ.
વિધાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે સમજૂતી સાથેના 190+ ગધાર્થગ્રહણ તેમજ મહાવરા માટેના 100+ ગધાર્થગ્રહણનો સમાવેશ.
અગાઉની પરીક્ષાઓ જેમ કે UPSC, GPSC, SSC, GSSSB, GPSSB, UGC-NET અને PSIમાં પુછાયેલા 75+ ગધાર્થગ્રહણનો સમજૂતી સહિત સમાવેશ.
ગધ્યાર્થ ગ્રહણ યુવા ઉપનિષદ" એ ગુજરાતી પુસ્તક છે જે સામાન્ય રીતે ગુજરાતમાં પોલીસ ભરતી પરીક્ષાઓ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાય છે.