અને હું તમારું ધ્યાન દોરવા માગું છું કે જેઓ પ્રથમ પગથિયાને ઓળખવાનો ઇન્કાર કરે, તેની નિંદા કરે, તેઓ બીજા પગથિયે પણ પહોંચી શકશે નહીં. તેઓ વિકાસ કરી શકશે નહીં.
એ જરૂરી છે કે પહેલું પગથિયું હોશપૂર્વક, સમજણપૂર્વક અને જાગરૂકતાથી ભરવું જોઈએ.
પણ સાવધાન ! સંભોગ એ આખરી લક્ષ્ય નથી; સંભોગ એ તો શરૂઆત છે.