મૃત્યુ પામી રહેલી વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ અને મૃત્યુ પછી પણ આપણે તેમની યાત્રાને સુખદ બનાવવા માટે કેવી રીતે મદદ કરી શકીએ છીએ.
જીવન અને મૃત્યુ મારી અંદર જીવે છે એકસાથે કદી એકને બીજાથી ઉપર રાખ્યું નથી જ્યારે કોઈ દૂર હોય, હું જીવન અર્પ છું નજીકના સાનિધ્યમાં હું મૃત્યુ સાથે કામ કરું છું સીમિતના મૃત્યુમાં હશે અમરત્વની હાજરી મૂર્ખાઓને મારી નિષ્કલંક દાનવતા વિશે કેવી રીતે કહું