Shahuji Maharajna Bhashano

175.00

  • Page : 96
  • ISBN : 9789393235442
  • Navbharat Sahitya Mandir
  • Shahuji Maharajna Bhashano Gujarati Book

1 in stock

Description

Shahuji Maharajna Bhashano ના લેખક વૈચારિક પરિવર્તન થકી સામાજિક ક્રાંતિ આણવાના પ્રયત્નમાં નિષ્ઠા ધરાવનારા અખબારનવીસોમાંના મૂળજીભાઈ વી. ખુમાણ એક છે. દલિત સાહિત્ય, દલિત કાંતિ તેમના ખેડાણની મુખ્ય દિશા છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રમાણભૂત ગણાતા જીવનચરિત્ર ગુજરાતી આંબેડકરી સાહિત્ય’માં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. પદ્મભૂષણ ડૉ. ધનંજય કીર લિખિત ‘આંબેડકર : વન અને કાર્ય’ તેમણે દેવેન્દ્ર કણિકના સહયોગ સાથે ગુજરાતમાં આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં આંબેડકર જીવન વિશેના આટલા દળદાર ને પ્રમાણભૂત સૌપ્રથમ ગ્રંથ માટેનું શ્રેય તેમના ફાળે છે.

દલિત સાહિત્યમાં દલિત લેખક પ્રો.પ્ર.ઈ.સોનકાંબળેની આત્મકથા સ્મૃતિની પાંખે’, ડૉ. શરણકુમાર લિંબાળેની આત્મકથા ‘અક્કરમાશી’, ડૉ. આંબેડકરના ગ્રંથો ‘શૂદ્રોની ખોજ’, અસ્પૃશ્યો કોણ અને કેવી રીતે ?’,‘અસ્પૃશ્યો અને ભારતીય સંવિધાન’ પર તેમજ બાબાસાહેબના સાહિત્ય પર તેમણે કાર્ય કર્યું છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Shahuji Maharajna Bhashano”

Your email address will not be published. Required fields are marked *

You may also like…