-10%

Pranayam Swasthya Nu Vardan (Gujarati)

Original price was: ₹299.00.Current price is: ₹270.00.

  • Page : 224
  • Publication : Jaico Publication
Category:

Description

પ્રાણાયામએ આજની પ્રચલિત ફેશન ( Pranayam Swasthya Nu Vardan Gujarati Book ) છે. પરંતુ વાસ્તવમાં બહુ ઓછા લોકો તેની મને પરની ગહન અને પ્રચ્છન્ન અસર વિશે જાણે છે.

પ્રાણાયામમાં માત્ર થોડીક શ્વાસોચ્છવાસની કસરત કરતાં ઘણા વધારેનો સમાવેશ થાય છે; તે એક સમગ્રપણાનો અનુભવ છે જે મન અને શરીર બન્નેને આવરી લે છે. આ પ્રાણાયામ સ્વાસ્થ્યનું વરદાન ગુજરાતી પુસ્તક નીચેની સાદી રીતે તે સમજાવે છે:

  • આપણી શ્વાસોચ્છાવાસની ખોટી શૈલીઓને કેવી રીતે જાણવી અને સુધારવી.
  • સમજણ અને સુરક્ષાપૂર્વક પ્રાણાયામનો અભ્યાસ કેવી રીતે કરવો.
  • પ્રાણાયામનાં વિવિધ પાસાંઓ માટે તાર્કિક સમજણ
  • શા માટે એક નસકોરું બીજા કરતાં વધારે ખૂલ્લું હોય છે અને તેની આપણી માનસિકતા તથા રોગો પર શું અસર પડે છે.
  • કપાલભાતી કેવી રીતે મનની શાંતિ આપી શકે.
  • મંત્રોચ્ચારનાં કંપનો કેવી રીતે મનને શાંતિ આપે છે અને શરીરનો ઈલાજ કરે છે.
  • પ્રાણાયામ મન સાથે જોડાવાની કડી કેવી રીતે સર્જે છે.
  • આપણા મનને સ્વ-અધિકાર સંપન્નતા, આરોગ્ય અને ખુશી તરફ કેવી રીતે તૈયાર કરવા.
  • આ પુસ્તક જેઓ સકારાત્મક આરોગ્ય સર્જવા ઈચ્છે છે તે સર્વ માટે છે.

ડૉ. રેણુ મહતાની ( Pranayam Swasthya Nu Vardan by Dr. Renu Mahtani Gujarati Book ) એક તબીબ છે અને પુનામાં યોગ અને પ્રાણાયામનાં આદાન-પ્રદાન માટેનું કેન્દ્ર પણ ચલાવે છે, જે શ્વાસોચકવાસની કસરત. પારંપારિક યોગની આરોગ્યવર્ધક પધ્ધતિ, અષ્ટાંગ વિન્યાસ યોગ અથવા મનનું વ્યવસ્થાપન છે! નબળી રોગ પ્રતિકાર શક્તિ, વ્યગ્રતા, હતાથા. દીર્ષકાલીન રોગો ખાનની અવ્યવસ્થા, સ્વભાવગત અવ્યવસ્થા, આધાશીશી અને ડીસલેસીયા માટે વિશિષ્ટ શ્વાસોચ્છવાસ પધ્ધતિઓ દાખલ કરાઈ છે.

વધારે માહિતી માટે www.paramyoga.in ની મુલાકાત લો.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Pranayam Swasthya Nu Vardan (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…