-9%

Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha : Anupam Kher

Original price was: ₹549.00.Current price is: ₹500.00.

  • Page : 434
  • Navbharat Sahitya Mandir

1 in stock

Description

આ ( Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha Anupam Kher  ) નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ગોલ્ડ મેડાલિસ્ટ, એક્ટર-પ્રોડ્યુસર-રાઇટર-મોટીવેશનલ સ્પીકર અનુપમ ખેર સૌથી સાતત્યપૂર્ણ અભિનેતાઓ પૈકીના એક છે,

જેમણે 530થી વધુ ફિલ્મો, (અલગ અલગ ભાષાની, ભારતીય અને પશ્ચિમી દેશોની) અનેક નાટકો અને ટેલિવિઝન સિરીઝ-શો કર્યાં છે. તેમણે બે નેશનલ ઍવૉર્ડ, આઠ ફિલ્મફેર ઍવૉર્ડ તેમજ BAFTA નોમિનેશન મેળવ્યા છે. આ ઉપરાંત સિનેમા ક્ષેત્રે એમના પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેઓ ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઈઝ યુ!’ અને ‘યૉર બેસ્ટ ડે ઈઝ ટુડે’ જેવા બેસ્ટસેલિંગ પુસ્તકના લેખક પણ છે! ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઈઝ યુ!’નો છ ભાષામાં અનુવાદ થયો છે અને 24 આવૃત્તિ છપાઈ ચૂકી છે.

Additional information

Weight 0.350 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Janta Ajanta Jivane Shikhvela Path Aatmakatha : Anupam Kher”

Your email address will not be published. Required fields are marked *

You may also like…